Talati Practice MCQ Part - 6
સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ?

ભરૂચ
આણંદ
જુનાગઢ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

જનરલ ઓ. ડાયર
વિન્સ્ટન ચર્ચિલ
વેલેન્ટાઈન ચિરોલ
લૉર્ડ નોર્થબ્રુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP