Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

ખુદીરામ બોઝ
લોકમાન્ય તિલક
વીર સાવરકર
વાસુદેવ બળવંત ફડકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા

સમય જતાં દુ:ખ વધે છે
સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે.
ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___

અડધો થઈ જાય
ઘટી જાય
વધી જાય
કોઈ ફરક ન પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ?

કોલક
દમણગંગા
પૂર્ણા
અંબિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોને વેદાંગ તરીકે ઓળખવામાં આવે છે ?

છડ્દર્શન
પુરાણ
સ્મૃતિગ્રંથ
ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP