Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રપતિ કયા અનુ. અંતર્ગત સુપ્રીમકૉર્ટ પાસેથી સલાહ માગી શકે છે ?

અનુ. 144
અનુ. 141
અનુ. 143
અનુ. 142

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

વેલેન્ટાઈન ચિરોલ
જનરલ ઓ. ડાયર
વિન્સ્ટન ચર્ચિલ
લૉર્ડ નોર્થબ્રુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ?

પર્યાયવાચી
વિરુદ્ધાર્થી
પ્રશ્નવાચક
આધિત પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP