Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રપતિ કયા અનુ. અંતર્ગત સુપ્રીમકૉર્ટ પાસેથી સલાહ માગી શકે છે ?

અનુ. 142
અનુ. 143
અનુ. 144
અનુ. 141

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાસનો પ્રકાર લખો : પરમેશ્વર

મધ્યમપદલોપી
કર્મધારય
ઉપપદ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

ગાંધીજી
રવિન્દ્રનાથ ટાગોર
રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP