Talati Practice MCQ Part - 6 ભારતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ વિસ્તારમાં કયા પાકનું વાવેતર થાય છે ? જુવાર ઘઉં બાજરી ચોખા જુવાર ઘઉં બાજરી ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ? નરસિંહ મહેતા રામચરણ રૈદાસ જીવા ગોસાંઈ નરસિંહ મહેતા રામચરણ રૈદાસ જીવા ગોસાંઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના 62મા સ્થાપના દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી ? અમદાવાદ સાબરકાંઠા પાટણ ગીર સોમનાથ અમદાવાદ સાબરકાંઠા પાટણ ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ? મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત મુંબઈ, આસામ અને મદ્રાસ પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન બંગાળ, બિહાર અને ઓડીશા મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત મુંબઈ, આસામ અને મદ્રાસ પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન બંગાળ, બિહાર અને ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વેલ્થ ઓફ નેશન્સના લેખક જણાવો. એડમ સ્મિથ જે.સી.પીગુ અમર્ત્ય સેન ફિશર એડમ સ્મિથ જે.સી.પીગુ અમર્ત્ય સેન ફિશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? બિરસા મુંડા લાલા લજપતરાય ગોવિંદ ગુરુ ચંદ્રશેખર આઝાદ બિરસા મુંડા લાલા લજપતરાય ગોવિંદ ગુરુ ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP