Talati Practice MCQ Part - 6
ભારતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ વિસ્તારમાં કયા પાકનું વાવેતર થાય છે ?

જુવાર
ઘઉં
બાજરી
ચોખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ?

નરસિંહ મહેતા
રામચરણ
રૈદાસ
જીવા ગોસાંઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના 62મા સ્થાપના દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી ?

અમદાવાદ
સાબરકાંઠા
પાટણ
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ?

મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત
મુંબઈ, આસામ અને મદ્રાસ
પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન
બંગાળ, બિહાર અને ઓડીશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વેલ્થ ઓફ નેશન્સના લેખક જણાવો.

એડમ સ્મિથ
જે.સી.પીગુ
અમર્ત્ય સેન
ફિશર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

બિરસા મુંડા
લાલા લજપતરાય
ગોવિંદ ગુરુ
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP