Talati Practice MCQ Part - 6 સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ? આપેલ તમામ કુંવરજીભાઈ કલ્યાણજી મહેતા આપેલ પૈકી એક પણ નહીં આપેલ તમામ કુંવરજીભાઈ કલ્યાણજી મહેતા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા’ કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ખીજડિયે ટેકરે ચક્રવાક મિથુન જીભ ભવના અબોલા ખીજડિયે ટેકરે ચક્રવાક મિથુન જીભ ભવના અબોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ? બંને છેડા ખુલ્લા બધા પ્રકારના નળાકારને બંને છેડા બંધ એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ બંને છેડા ખુલ્લા બધા પ્રકારના નળાકારને બંને છેડા બંધ એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? સેબી RBI ઈરડા ક્રિસીલ સેબી RBI ઈરડા ક્રિસીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાતમી વિભક્તિ કઈ છે ? કર્મ અધિકરણ તાદર્થ્ય કરણ કર્મ અધિકરણ તાદર્થ્ય કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મેગ્સેસે ઍવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ મહાત્મા ગાંધી આચાર્ય વિનોબા ભાવે ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ મહાત્મા ગાંધી આચાર્ય વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP