Talati Practice MCQ Part - 6 સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ? આપેલ તમામ કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ આપેલ પૈકી એક પણ નહીં આપેલ તમામ કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પેનની મૂ.કિ. રૂા. 100 છે. A તેને 25% નફો લઈને Bને વેચે છે અને B 20% નુકસાન કરી Cને વેચે છે. તો તે પેન Cને કેટલા રૂપિયામાં પડી હશે ? 110 105 100 115 110 105 100 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. પરિ + નામ = પરિણામ રામ + આયન = રામાયણ નમસ + કાર = નમસ્કાર સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ રામ + આયન = રામાયણ નમસ + કાર = નમસ્કાર સ + બંધ = સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Did her parents visit Kashi ? Yes, ___. they will they did we did she is they will they did we did she is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નદીઓના વિસર્પણને કારણે કેવા મેદાનો રચાય છે ? ઘોડાની નાળ જેવા લગૂન લંબગોળ ચોરસ ઘોડાની નાળ જેવા લગૂન લંબગોળ ચોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ? રાધાકાંત દેવ દાદાભાઈ નવરોજી શશીકુમાર ઘોષ વીર સાવરકર રાધાકાંત દેવ દાદાભાઈ નવરોજી શશીકુમાર ઘોષ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP