Talati Practice MCQ Part - 6
સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ?

કુંવરજીભાઈ
કલ્યાણજી મહેતા
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ?

રવિનદ્રનાથ ટાગોર
રાજારામ મોહનરાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
કેશવચંદ્ર સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

પદ
નિબંધ
નવલિકા
એકાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઓજપાલી’ નૃત્ય કયા રાજ્યનું છે ?

આસામ
મણિપુર
આંધ્ર પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

ખૂબસૂરત
ખુબસુરત
ખુબસુરત
ખૂબસૂરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાગાયતી ખેતી માટે કઈ જમીન વધુ અનુકૂળ છે.

રેતાળ જમીન
કાળી જમીન
પડખાઉ જમીન
ક્ષારીય જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP