Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

18 (1/13)%
23 (1/13)%
30%
27 (1/8)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

ગોરધનદાસ વી.ગજ્જર
અનિલકુમાર પટેલ
લલિત આર. દલાલ
હરિલાલ એમ. સુથાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

92 મિનિટ
49 મિનિટ
72 મિનિટ
64 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
APEDA નો હેતુ શો છે ?

ખેત પેદાશો માટે કાયદો કરવો
શોપિંગ મોલને મંજૂરી આપવી
ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું
વાયદા બજાર ચલાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ

ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ
ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ
ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ
પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP