કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રવાસી ભારતીય દિવસ વિશે ખોટું વિધાન જણાવો ?

પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી.
પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે.
બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં કયા હેતુ માટે કેન્દ્ર સરકારે મૂડીલક્ષી અને ઔધોગિક ખર્ચ માટે વધારાના રૂ.10,200 કરોડના બજેટની જોગવાઇ કરી છે ?

આપેલ તમામ
પર્યાવરણને અનુકૂળ ઉર્જાના ઉત્પાદન માટે
ઔદ્યોગિક માળખાગત સુવિધાના સર્જન માટે
સ્થાનિક સ્તરે સંરક્ષણ ઉપકરણના ઉત્પાદન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન ક્યાં થયું હતું ?

અબુધાબી, UAE
શારજાહ, UAE
દુબઈ, UAE
મુંબઈ, ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વિમિત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં કેટલા રૂપિયાનો વીમો મળે છે ?

છ લાખ રૂપિયા
બે લાખ રૂપિયા
ત્રણ લાખ રૂપિયા
ચાર લાખ રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં તમિલનાડુ અને પોંડિચેરીમાં ત્રાટકેલા 'નિવાર' વાવાઝોડાનું નામકરણ કયા દેશે કર્યું?

ભારત
ઈરાન
બાંગ્લાદેશ
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP