Talati Practice MCQ Part - 6
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
તીર્થધામોનું જતન
ભાઈચારાની ભાવના
સામૂહિક એખલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક વ્યક્તિ એક સ્કૂટરને 4500 રૂ. માં ખરીદે છે. તેની ઉપર 1500 રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને 9000 રૂ.માં વેચી દે છે. તો તેને કેટલા ટકા નફો થયો ?

25%
30%
75%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ?

વિધ્યર્થ કૃદંત
ભૂતકૃદંત
ભવિષ્ય કૃદંત
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP