Talati Practice MCQ Part - 6 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 9 450 50 300 9 450 50 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ? લલિત આર. દલાલ ગોરધનદાસ વી.ગજ્જર અનિલકુમાર પટેલ હરિલાલ એમ. સુથાર લલિત આર. દલાલ ગોરધનદાસ વી.ગજ્જર અનિલકુમાર પટેલ હરિલાલ એમ. સુથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક વ્યક્તિ એક સ્કૂટરને 4500 રૂ. માં ખરીદે છે. તેની ઉપર 1500 રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને 9000 રૂ.માં વેચી દે છે. તો તેને કેટલા ટકા નફો થયો ? 25% 30% 50% 75% 25% 30% 50% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ? ટ્રિપેનોસોમા લેશ્માનિયા એસ્કેરિસ બૅક્ટેરિયા ટ્રિપેનોસોમા લેશ્માનિયા એસ્કેરિસ બૅક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જાંબુઘોડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ નવસારી દાહોદ પંચમહાલ ડાંગ નવસારી દાહોદ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ? વીરમદેવ રામદેવ ત્રિભુવનપાળ અર્જુનદેવ વીરમદેવ રામદેવ ત્રિભુવનપાળ અર્જુનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP