Talati Practice MCQ Part - 6
આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?

રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ
નંદલાલ બોઝ
રાજા રવિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ?

591
510
690
609

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP