Talati Practice MCQ Part - 7
સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે ?

ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને
તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે
પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા
પંચાયતના મતદારો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે, તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ?

15
8
10
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાલા
કાકાસાહેબ કાલેલકર
અમૃતલાલ વેગડ
મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?

તેલંગાણા
તમિલનાડુ
આસામ
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ?

સમભાવની
આપેલ પૈકી એક પણ નહીં
અભાવની
નિભાવની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP