Talati Practice MCQ Part - 7 સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે ? ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પંચાયતના મતદારો દ્વારા ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પંચાયતના મતદારો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે, તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ? 15 8 10 12 15 8 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ? કિશોરલાલ મશરૂવાલા કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાલા કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 5 10 20 15 5 10 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? તેલંગાણા તમિલનાડુ આસામ ઝારખંડ તેલંગાણા તમિલનાડુ આસામ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ? સમભાવની આપેલ પૈકી એક પણ નહીં અભાવની નિભાવની સમભાવની આપેલ પૈકી એક પણ નહીં અભાવની નિભાવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP