ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ256-263 અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 245-255 અનુચ્છેદ256-263 અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 245-255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈ કલમ ___ માં કરવામાં આવી છે. 15 17 21 18 15 17 21 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થઈ નથી ? આકસ્મિક ફંડ લોકલ ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ આકસ્મિક ફંડ લોકલ ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ? 1909 નો અધિનિયમ 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 ભારત સરકાર અધિનિયમ, 1935 1909 નો અધિનિયમ 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 ભારત સરકાર અધિનિયમ, 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદીય શાસન વ્યવસ્થામાં દેશના વડા તરીકે કોણ હોય છે ? રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP