ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ256-263
અનુચ્છેદ 269-279
અનુચ્છેદ 264-268A
અનુચ્છેદ 245-255

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ?

અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

1909 નો અધિનિયમ
1861 નો અધિનિયમ
ભારત સરકાર અધિનિયમ 1919
ભારત સરકાર અધિનિયમ, 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP