ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ 269-279
અનુચ્છેદ256-263
અનુચ્છેદ 245-255
અનુચ્છેદ 264-268A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

ગોપાલ કૃષ્ણ ગોખલે
મહાદેવ ગોવિંદ રાનડે
લોકમાન્ય તિલક
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે.

સમાનતા
તક
સ્વતંત્રતા
ન્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ?

આર. વ્યંકટરામન
જ્ઞાની ઝૈલસિંઘ
વી.વી. ગીરી
ડો. શંકરદયાળ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP