ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વાઈસરોયના સમયમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું ? લોર્ડ વેલિંગ્ટન લોર્ડ લિનલિથગો લોર્ડ ઈરવિન લોર્ડ વેવેલ લોર્ડ વેલિંગ્ટન લોર્ડ લિનલિથગો લોર્ડ ઈરવિન લોર્ડ વેવેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કન્નડ તેલુગુ સંસ્કૃત તમિલ કન્નડ તેલુગુ સંસ્કૃત તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? ઔરંગઝેબ જહાંગીર અહમદશાહ કુતુબુદ્દીન ઔરંગઝેબ જહાંગીર અહમદશાહ કુતુબુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? ધનનંદ કૌટિલ્ય ચંદ્રગુપ્ત બિંદુસાર ધનનંદ કૌટિલ્ય ચંદ્રગુપ્ત બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? ચિત્તરંજનદાસ ચંદ્રશેખર આઝાદ બાળ ગંગાધર તિલક સી.એફ. એન્ડ્રુઝ ચિત્તરંજનદાસ ચંદ્રશેખર આઝાદ બાળ ગંગાધર તિલક સી.એફ. એન્ડ્રુઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP