ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વાઈસરોયના સમયમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું ?

લોર્ડ વેલિંગ્ટન
લોર્ડ લિનલિથગો
લોર્ડ ઈરવિન
લોર્ડ વેવેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

કન્નડ
તેલુગુ
સંસ્કૃત
તમિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

બ્રહ્મગુપ્ત
ચરક અને સુશ્રુત
આર્યભટ્ટ
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ?

ચિત્તરંજનદાસ
ચંદ્રશેખર આઝાદ
બાળ ગંગાધર તિલક
સી.એફ. એન્ડ્રુઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP