ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વાઈસરોયના સમયમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું ?

લોર્ડ ઈરવિન
લોર્ડ વેવેલ
લોર્ડ વેલિંગ્ટન
લોર્ડ લિનલિથગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ?

લાહોર
ઢાકા
હાવડા
બનારસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ?

અમીર ખુસરો
બહરોજ
હમીદરાજા
મુહમ્મદયંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ?

લોર્ડ મેકોલે
ચાર્લ્સ વુડ
લોર્ડ વિલિયમ બેન્ટિક
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

રાજા રામમોહનરાય
શહીદ ભગતસિંહ
બી.જી. તીલક
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP