Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

મથુરદાસ જાની
માવજી દવે (જોશીજી)
કેવળરામ ત્રિપાઠી
કૃષ્ણાશંકર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

38
41
40
39

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

આંતરડા
ચેતાતંત્ર
શ્વાસનળી
ફેફસાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ?

ડૉ.શરદ ઠાકર
હસુ યાજ્ઞિક
મહેશ યાજ્ઞિક
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP