Talati Practice MCQ Part - 8 કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ? કૃષ્ણાશંકર શાસ્ત્રી મથુરદાસ જાની માવજી દવે (જોશીજી) કેવળરામ ત્રિપાઠી કૃષ્ણાશંકર શાસ્ત્રી મથુરદાસ જાની માવજી દવે (જોશીજી) કેવળરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ? શિહાબુદ્દિન અહમદખાન કુલીજખાન મીરઝા અબ્દુલ રહીમખાન મીરઝા અઝીઝ કોકા શિહાબુદ્દિન અહમદખાન કુલીજખાન મીરઝા અબ્દુલ રહીમખાન મીરઝા અઝીઝ કોકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) મોચી ભરત 2) કાઠી ભરત 3) કણબી ભરત 4) મોતી ભરતA) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર B) સૌરાષ્ટ્ર વિસ્તાર C) ખાવડા, બન્ની વિસ્તાર D) અમરેલી જીલ્લો 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? ન્યાસ, નક્કી, નશ્વર, નંદિની, નાવીન્ય નશ્વર, નક્કી, નાવીન્ય, નંદિની, ન્યાસ નક્કી, નશ્વર, નંદિની, નાવીન્ય, ન્યાસ નક્કી, નશ્વર, નાવીન્ય, ન્યાસ, નંદિની ન્યાસ, નક્કી, નશ્વર, નંદિની, નાવીન્ય નશ્વર, નક્કી, નાવીન્ય, નંદિની, ન્યાસ નક્કી, નશ્વર, નંદિની, નાવીન્ય, ન્યાસ નક્કી, નશ્વર, નાવીન્ય, ન્યાસ, નંદિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકભારતી લોકવિચાર મંચ લોકવાણી લોકઅમૃત લોકભારતી લોકવિચાર મંચ લોકવાણી લોકઅમૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કચ્છનું કયું મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ? હાજીપીર ભડિયાદ દાતાર મીરાદાતાર હાજીપીર ભડિયાદ દાતાર મીરાદાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP