Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

માવજી દવે (જોશીજી)
કેવળરામ ત્રિપાઠી
કૃષ્ણાશંકર શાસ્ત્રી
મથુરદાસ જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સાચી જોડણી જણાવો.

અભિસારીકા
અભીસારિકા
અભિસારિકા
અભીસારીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ?

તા.12-10-2005
તા.31-12-2005
તા.3-10-2005
તા.15-6-2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ?

16
4
15
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘જનસ્ય ગોપ’ તરીકે કોણ ઓળખાતા ?

વિદથનાં અધ્યક્ષ
સમિતિનાં સભ્યો
વૈદિક યુગનાં રાજન
ગામનાં મુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP