Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

કૃષ્ણાશંકર શાસ્ત્રી
મથુરદાસ જાની
માવજી દવે (જોશીજી)
કેવળરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગ માટે ___ લોન પુરી પાડવામાં આવે છે.

1,75,000
1,00,000
1,50,000
1,25,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેન પ્લેટફોર્મને 1 મિનીટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલા મીટર હશે ?

750
600
900
500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP