Talati Practice MCQ Part - 8
જેટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે કયા નામે ઓળખાય છે ?

જંગલી એરંડી
જંગલી ઘાસ
જંગલી પીલુ
જંગલી કપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સૌલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું,તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા કુમારપાળ
રાજા જયસિદ્ધ
રાજા જયસિંહ
રાજા ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ?

અન્નપુર્ણા
આપેલ બધી જ યોજનાઓ
મધ્યાહન ભોજન યોજના
અંત્યોદય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ?

ઈ.સ.1911
ઈ.સ.1921
ઈ.સ.1971
ઈ.સ.1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
શામળદાસ ગાંધી
ઈન્દુલાલ યાજ્ઞિક
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP