Talati Practice MCQ Part - 8 ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે. પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્ર + ઈષણા પુત્રા + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્ર + ઈષણા પુત્રા + ઈષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ? આહાર નીતિ ઉત્તમ અન્નાહાર ઉત્તમ આહાર નીતિ અન્નાહારની હિમાયત આહાર નીતિ ઉત્તમ અન્નાહાર ઉત્તમ આહાર નીતિ અન્નાહારની હિમાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યાં વૃક્ષના લાકડામાંથી દિવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે ? વડ સાગ શીમળો સાલ વડ સાગ શીમળો સાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી. અનુચ્છેદ-143 અનુચ્છેદ-42 અનુચ્છેદ-44 અનુચ્છેદ-40 અનુચ્છેદ-143 અનુચ્છેદ-42 અનુચ્છેદ-44 અનુચ્છેદ-40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP