Talati Practice MCQ Part - 8
પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ?

ગણિતશાસ્ત્રી
કવિ
વ્યાકરણશાસ્ત્રી
ખગોળશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ?

ડૉ. હેડગેવાર
પૂ.ગુરુજી
વીર સાવરકર
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

જબલપુર
ઝાંસી
આણંદ
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં ‘જિલ્લા વિકાસ પરિષદો’ની સ્થાપના કરવામાં કોનો ફાળો છે ?

લોર્ડ રીપન
લોર્ડ વેલેસ્લી
મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત’ - આ પંક્તિનો છંદ જણાવો.

ચોપાઈ
પૃથ્વી
દોહરો
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP