Talati Practice MCQ Part - 8 માનવ શરીરની સામાન્ય રેખાકૃતિને ___ સરખા ભાગમાં વહેંચી શકાય. 8 12 10 9 8 12 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? ગણિતશાસ્ત્રી કવિ વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી ગણિતશાસ્ત્રી કવિ વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ? ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? જબલપુર ઝાંસી આણંદ નવસારી જબલપુર ઝાંસી આણંદ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં ‘જિલ્લા વિકાસ પરિષદો’ની સ્થાપના કરવામાં કોનો ફાળો છે ? લોર્ડ રીપન લોર્ડ વેલેસ્લી મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા લોર્ડ મેયો લોર્ડ રીપન લોર્ડ વેલેસ્લી મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત’ - આ પંક્તિનો છંદ જણાવો. ચોપાઈ પૃથ્વી દોહરો અનુષ્ટુપ ચોપાઈ પૃથ્વી દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP