Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ-241
કલમ-243(ટ)
કલમ-280
કલમ-244

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

ઉંદર
દેડકું
ભૂંડ
ગરોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પૃથ્વી પર ભરતી અને ઓટ ઉદ્દભવવાનું કારણ જણાવો.

પૃથ્વીનું પરિક્રમણ
પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે
પૃથ્વીનું પરિભ્રમણ
પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
"પ્રધાનમંત્રી જન ધન યોજના''નું સૂત્ર શું છે ?

હમારા ખાતા હમારા સ્વાભિમાન
હમારા ખાતા ભાગ્ય વિધાતા
મેરા ખાતા ભાગ્ય વિધાતા
સબ કા ખાતા સબ કા વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP