Talati Practice MCQ Part - 8
ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યા ખોલવામાં આવ્યું હતું ?

દાહોદ
વિજયનગર
અમીરગઢ
ધરમપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1780
ઈ.સ. 1857
ઈ.સ. 1830
ઈ.સ. 1875

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઘડિયાળમાં છ વાગ્યા છે, જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે ?

નૈઋત્ય
ઈશાન
વાયવ્ય
અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સંધિ જોડો‌.
સિન્ધુ + ઊર્મિ

સિન્ધૂર્મિ
સિંધુઉર્મિ
સિંધુઊર્મિ
સિંધઊર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP