Talati Practice MCQ Part - 8
વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ?

વિ.સં.802
વિ.સં.808
વિ.સં.813
વિ.સં.810

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર
હું પણાનો ભાર - સ્વાભિમાન
દુઃખનો પોકાર - આર્તનાદ
નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

પ્રોટીન
વિટામીન
લોહતત્ત્વ
આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP