Talati Practice MCQ Part - 8 વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ? વિ.સં.802 વિ.સં.810 વિ.સં.808 વિ.સં.813 વિ.સં.802 વિ.સં.810 વિ.સં.808 વિ.સં.813 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વૈદિક યુગમાં ‘સરપંચ’ કયા નામથી ઓળખાતા ? ગ્રામણી ગ્રામભોમકા ગ્રામાધ્યક્ષ મુખી ગ્રામણી ગ્રામભોમકા ગ્રામાધ્યક્ષ મુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ? અમૃત હીરક સૂવર્ણ રજત અમૃત હીરક સૂવર્ણ રજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ? ઈન્દુલાલ યાજ્ઞિક મહાદેવ દેસાઈ રવિશંકર વ્યાસ કનૈયાલાલ મુનશી ઈન્દુલાલ યાજ્ઞિક મહાદેવ દેસાઈ રવિશંકર વ્યાસ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક વજન કાંટો સોનાના 5 સિક્કા અથવા ચાંદીના 4 સિક્કાનું વજન કરી શકે છે. તો તેવા જ દસ વજન કાંટા સોનાના 20 સિક્કા સાથે કેટલી ચાંદીના સિક્કાનું વજન કરી શકે ? 16 20 24 30 16 20 24 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ... અનુચ્છેદ-51ક અનુચ્છેદ-39ક અનુચ્છેદ-48ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-51ક અનુચ્છેદ-39ક અનુચ્છેદ-48ક અનુચ્છેદ-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP