ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ?

ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર
પાકા ઘડે કાંઠા ન ચડે
ઉતાવળે આંબા ન પાકે
ધીરજના ફળ મીઠાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.
મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.

વર્ણ સગાઈ
ઉપમા
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP