ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ?

દયાનંદ સ્વામી
મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

આર. કે. સન્મુખમ શેટ્ટી
લિયાકતઅલી ખાન
જહોન મથાઈ
સી. ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ?

તે એન.આર. જી. હોવા જોઈએ.
તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય
તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે
તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

ચરણસીંગ
ગુલઝારીલાલ નંદા
ઈન્દિરા ગાંધી
મોરારજીભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ 239
અનુચ્છેદ 239 (એબી)
અનુચ્છેદ 239 (એએ)
અનુચ્છેદ 239(એ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP