ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ?

વિનોબા ભાવે
મહાત્મા ગાંધી
દયાનંદ સ્વામી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ?

એક પણ નહીં
નાણામંત્રી
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાનું કઇ બાબત પર આધિપત્ય છે ?

વિદેશ નીતિ
સંરક્ષણ (ડિફેન્સ) બજેટ
રેલ્વે બજેટ
નાણાંકીય બિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ?

સમતા જજમેન્ટ
વિશાખા જજમેન્ટ
ઇન્દ્રસ્વાહનેય કેસ
વી.એન. ગોધાવર્દન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 163

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP