ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ? મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દયાનંદ સ્વામી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દયાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? 1990 1991 1992 1989 1990 1991 1992 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? આવી કોઈ જોગવાઈ નથી 70 55 40 આવી કોઈ જોગવાઈ નથી 70 55 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ? આર્ટિકલ – 79 આર્ટિકલ – 78 આર્ટિકલ – 75 આર્ટિકલ – 73 આર્ટિકલ – 79 આર્ટિકલ – 78 આર્ટિકલ – 75 આર્ટિકલ – 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ? 42મો સુધારો તા.1-1-1977 42મો સુધારો તા.1-4-1977 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા.1-1-1977 42મો સુધારો તા.1-4-1977 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-7-1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP