ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા બળવંત મહેતા રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા બળવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કમળના તંતુ’ કૃતિ કોની છે ? પ્રબોધ પંડિત અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની પ્રબોધ પંડિત અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? વાપી ભરૂચ સુરત અંકલેશ્વર વાપી ભરૂચ સુરત અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? દિવાળીબાઈ ગવરીબાઈ ગંગાસતી મીરાંબાઈ દિવાળીબાઈ ગવરીબાઈ ગંગાસતી મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'મરીઝ'નો છે ? પ્યાસ મહેફિલ આગમન ગાતાં ઝરણાં પ્યાસ મહેફિલ આગમન ગાતાં ઝરણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP