ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા
મહીપતરામ રૂપરામ
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

પાકા ઘડે કાંઠા ન ચડે
ના બોલ્યામાં નવ ગુણ
સબ કા માલીક એક
દુનિયાનો છેડો ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP