ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

દુર્ગારામ મહેતા
બળવંત મહેતા
મહીપતરામ રૂપરામ
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલાપીનું પૂરું નામ જણાવો.

સમરસિંહ ગોહિલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી
તખ્તસિંહ પરમાર
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન
સાહિત્યમાં આધુનિકતા
નવ્યવિવેચન પછી
વિવેચનનું વિવેચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

બ.ક. ઠાકોર - સોનેટ
કાકા કાલેલકર - નિબંધ
સ્નેહરશ્મિ - હાઈકુ
ધૂમકેતુ - લોકવાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP