ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

રણજિતરામ મહેતા
મહીપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ?

નિષ્કુળાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
ભુમાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP