ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા
મહીપતરામ રૂપરામ
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ?

હરિહર શુક્લ
ઘનશ્યામ
ચંદ્રગુપ્ત
ફ્રેન્ક વ્હાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' કોની રચના છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
દલપતરામ
નંદશંકર મહેતા
રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP