ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

કનૈયાલાલ મુનશી
પ્રફુલ્લ નંદશંકર દવે
મનસુખરામ ત્રિપાઠી
દલસુખભાઈ માલવણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

ત્રિભુવનદાસ લુહાર
આઈ. કે. વીજળીવાળા
ઈશ્વર પેટલીકર
દક્ષેશ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

શેખાદમ આબુવાલા
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP