ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. પ્રીતમ ઝવેરચંદ મેઘાણી અખો વલ્લભ મેવાડો પ્રીતમ ઝવેરચંદ મેઘાણી અખો વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? દશરથ પરમાર વિનેશ અંતાણી ચંદ્રકાંત બક્ષી મધુ રાય દશરથ પરમાર વિનેશ અંતાણી ચંદ્રકાંત બક્ષી મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી મુકુન્દરાય પારાશર્યએ પ્રબોધ ભટ્ટ સાથે મળી કઈ કૃતિની રચના કરી હતી ? સંસૃતિ દીપમાલા ફૂલ ફાગણના અર્યન સંસૃતિ દીપમાલા ફૂલ ફાગણના અર્યન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ? મહાત્મા ગાંધી ઉમાશંકર જોષી રવિશંકર મહારાજ ઈંદુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ઉમાશંકર જોષી રવિશંકર મહારાજ ઈંદુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? પ્રેમલક્ષણા શૃંગારલક્ષણા વીરલક્ષણા કામલક્ષણા પ્રેમલક્ષણા શૃંગારલક્ષણા વીરલક્ષણા કામલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? કિશનસિંહ ચાવડા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP