ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. અખો ઝવેરચંદ મેઘાણી પ્રીતમ વલ્લભ મેવાડો અખો ઝવેરચંદ મેઘાણી પ્રીતમ વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૂરબીન કોનુ ઉપનામ છે ? રિસકલાલ પરીખ રણજિત પટેલ નરસિંહરાવ દિવેટીયા અનંતરાય રાવળ રિસકલાલ પરીખ રણજિત પટેલ નરસિંહરાવ દિવેટીયા અનંતરાય રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? કલાપી કાન્ત બ. ક. ઠાકોર ન્હાનાલાલ કલાપી કાન્ત બ. ક. ઠાકોર ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ? પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શુક્લ પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રાવજી પટેલ રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાવજી પટેલ રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? કૃષ્ણને નાગને નંદગોપને બલરામને કૃષ્ણને નાગને નંદગોપને બલરામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP