ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. પ્રીતમ ઝવેરચંદ મેઘાણી અખો વલ્લભ મેવાડો પ્રીતમ ઝવેરચંદ મેઘાણી અખો વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ મૂળ કયા દેશનો સાહિત્યપ્રકાર છે ? જાપાન અમેરિકા ઇટાલી ઇંગ્લેન્ડ જાપાન અમેરિકા ઇટાલી ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે મનસુખરામ ત્રિપાઠી દલસુખભાઈ માલવણિયા કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે મનસુખરામ ત્રિપાઠી દલસુખભાઈ માલવણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ? ત્રિભુવનદાસ લુહાર આઈ. કે. વીજળીવાળા ઈશ્વર પેટલીકર દક્ષેશ ઠાકર ત્રિભુવનદાસ લુહાર આઈ. કે. વીજળીવાળા ઈશ્વર પેટલીકર દક્ષેશ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાલપીળું શબ્દ નો સમાસ જણાવો.. મધ્યમપદલોપી બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી નિરંજન ભગત શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP