ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. ઝવેરચંદ મેઘાણી અખો પ્રીતમ વલ્લભ મેવાડો ઝવેરચંદ મેઘાણી અખો પ્રીતમ વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રતિક્ષા' કોનો કાવ્ય સંગ્રહ છે ? મકરંદ દવે લાભુ બહેન મહેતા રમણીક અરાલવાળા સંજુ વાળા મકરંદ દવે લાભુ બહેન મહેતા રમણીક અરાલવાળા સંજુ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? હરકિશન મહેતા જયન્ત પાઠક લાભશંકર ઠાકર ૨.વ. દેસાઈ હરકિશન મહેતા જયન્ત પાઠક લાભશંકર ઠાકર ૨.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ? મુકુલ કલાર્થી શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ આદિલ મન્સૂરી મુકુલ કલાર્થી શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP