ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. વલ્લભ મેવાડો પ્રીતમ ઝવેરચંદ મેઘાણી અખો વલ્લભ મેવાડો પ્રીતમ ઝવેરચંદ મેઘાણી અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ પાત્ર કઈ કૃતિમાં આવે છે તે જણાવો. 'જક્કલા' જક્ષણી પૃથ્વીવલ્લભ વૃક્ષ સ્ત્રી કેળવણી જક્ષણી પૃથ્વીવલ્લભ વૃક્ષ સ્ત્રી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. મોહન પરમાર જગદીશ જોશી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે મોહન પરમાર જગદીશ જોશી રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી આપેલ તમામ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? યશવંત મહેતા દલપતરામ ધૂમકેતુ કિશનસિંહ ચાવડા યશવંત મહેતા દલપતરામ ધૂમકેતુ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટેલિવિઝનમાં ગુજરાતી ભાષાની પ્રથમ નાટ્યશ્રેણી કઈ છે ? ચતુર મોટા ગુલાબસિંહ ભોળો ભાભો ભારતનો ટંકાર ચતુર મોટા ગુલાબસિંહ ભોળો ભાભો ભારતનો ટંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP