ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી મામા સાહેબ ફડકે શ્રી જુગતરામ દવે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી મામા સાહેબ ફડકે શ્રી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ ગાંધીજી નર્મદ ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ ગાંધીજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ? સુદામાચરિત્ર શ્રાદ્વ હૂંડી વસંતના પદો સુદામાચરિત્ર શ્રાદ્વ હૂંડી વસંતના પદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? ગુલાબદાસ બ્રોકર મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોશી ગુલાબદાસ બ્રોકર મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ નંદશંકર મહેતા પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ નંદશંકર મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP