ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી મામા સાહેબ ફડકે શ્રી જુગતરામ દવે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી મામા સાહેબ ફડકે શ્રી જુગતરામ દવે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી છત્રપતિ શાહુજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ મણિલાલ નભુભાઈ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ મણિલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ રામનારાયણ વિશ્વનાથ પાઠક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિશંકર રત્નજી ભટ્ટ રામનારાયણ વિશ્વનાથ પાઠક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે ? નૃત્ય સંગીત ચિત્રકલા શિલ્પ નૃત્ય સંગીત ચિત્રકલા શિલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધુસૂદન ઠાકરનું તખલ્લુસ કયું છે ? મધુવન મધુરાય મધુરો ટહુકો માધવ મધુવન મધુરાય મધુરો ટહુકો માધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ ક્યાં થયો હતો ? વલસાડ નવસારી સુરત મુંબઈ વલસાડ નવસારી સુરત મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP