ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી છત્રપતિ શાહુજી મહારાજ
શ્રી જુગતરામ દવે
શ્રી પરીક્ષિતલાલ મજુમદાર
શ્રી મામા સાહેબ ફડકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

ભવની રૂપરેખા
સ્વાભિમાનના તીર્થસ્થાનો
સમરસ બિંદુ
મનની વ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

શાલિભદ્ર સૂરિ
વિનયચંદ્ર સુરી
રવીન્દ્રનાથ ટાગોર
ચંદબરદાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે.

નિષ્કલંકી નારાયણ
હેમવિજય સૂરિ
હેમચંદ્ર સૂરી
હેમપ્રભસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP