ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ? ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રફુલ્લ રાવલ કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રફુલ્લ રાવલ કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી નાથાલાલ દવેનો જન્મ કયાં થયો હતો ? જેપુર ભુવા ફુદેડા ફલુ જેપુર ભુવા ફુદેડા ફલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. નારાયણ દેસાઈ ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ નારાયણ દેસાઈ ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. ભાણદાસ રામાનંદ દેવીદાસ નાના ભટ્ટ ભાણદાસ રામાનંદ દેવીદાસ નાના ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP