ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

પીંગલા નાડીનું શાસ્ત્ર
ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર
છંદશાસ્ત્ર
ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો.

હિંમતલાલ રામચંદ્ર દવે
કેશવ હર્ષદ ધ્રુવ
ચુનીલાલ આસારામ લોહાણા
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

સુરેશ મહેતાને
નંદુલાલ મહેતાને
શૈલેષ મહેતાને
ગૌરાંગ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સોમદેવ-કથાસરિતસાગર
ચંદ બરદાઈ-કાવ્યદર્શ
તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ
ભાસ-ઉરૂભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP