Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

મહર્ષિ ચરક
નાગાર્જુન
વરાહ મિહિર
મહર્ષિ સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરવિંદ ઘોષ કયા સામયિકનું સંપાદન કરતા હતા ?

વંદે માતરમ્
ભારત ભારતી
ઈન્કલાબ
કિવટ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ?

બાષ્પીભવનથી
ઉકાળીને
નિસ્યંદનથી
ક્લોરીનેશનથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
10 પ્રાપ્તાંકોનો મધ્યક 12.8 છે, જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 15 ને બદલ 25 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો :

15.3
22.8
10.8
11.8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP