Talati Practice MCQ Part - 9
પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ?

સી.વી. રામન
શ્રી રામન્ના
જગદીશચંદ્ર બોઝ
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે.

રૂ.6300
રૂા.6440
રૂા.6880
રૂા.6620

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

શંકરાચાર્ય
દયાનંદ સરસ્વતી
ચૈતન્ય મહાપ્રભુ
જ્ઞાનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે ?

ચામડીથી
પગના વેબમાંથી
નાકથી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP