Talati Practice MCQ Part - 9 પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ? સી.વી. રામન શ્રી રામન્ના જગદીશચંદ્ર બોઝ વિક્રમ સારાભાઈ સી.વી. રામન શ્રી રામન્ના જગદીશચંદ્ર બોઝ વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂ.6300 રૂા.6440 રૂા.6880 રૂા.6620 રૂ.6300 રૂા.6440 રૂા.6880 રૂા.6620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ? શંકરાચાર્ય દયાનંદ સરસ્વતી ચૈતન્ય મહાપ્રભુ જ્ઞાનદેવ શંકરાચાર્ય દયાનંદ સરસ્વતી ચૈતન્ય મહાપ્રભુ જ્ઞાનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. મણા ઘણા મહેણાં મણ ખામી ઘણા મહેણાં મણ ખામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે ? ચામડીથી પગના વેબમાંથી નાકથી એક પણ નહીં ચામડીથી પગના વેબમાંથી નાકથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સાચી જોડણી આપો : પરીણિત પરિણીત પરીણીત પરિણિત પરીણિત પરિણીત પરીણીત પરિણિત પરીણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP