Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

કનુ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક- વિદ્યાર્થીને 7 વિષયના સરેરાશ માર્ક 70.7 હોય તો તે વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મળ્યા હશે ?

4949
494.9
49.49
494.4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ?

કાર્બન ડાયોકસાઈડ
નાઈટ્રોજન
ઓક્સિજન
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વૃક્ષ પોતાનો ખોરાક બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ કરે છે ?

હાઈડ્રોજન
નાઈટ્રોજન
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP