Talati Practice MCQ Part - 9 સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ? ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી કનુ દેસાઈ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી કનુ દેસાઈ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નાગરિકનાં મૂળભૂત હક્કોનાં રક્ષણની ફરજ કોની છે ? રાજકીય પક્ષો પોલીસ તંત્ર ધારાસભા ન્યાયતંત્ર રાજકીય પક્ષો પોલીસ તંત્ર ધારાસભા ન્યાયતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું પ્રાણી ગુજરાતનાં જંગલોમાં જોવા મળતું નથી ? વરુ સિંહ વાઘ દીપડો વરુ સિંહ વાઘ દીપડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "કાન કેવા” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? ધ્યાનથી સાંભળવું કોઈની વાત ન સાંભળવી કાન બુટી માટે વીંધવા ધ્યાન દેવું ધ્યાનથી સાંભળવું કોઈની વાત ન સાંભળવી કાન બુટી માટે વીંધવા ધ્યાન દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ : 4% ઘટશે. 20% વધશે. 20% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 4% ઘટશે. 20% વધશે. 20% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધોળાવીરા ___ સભ્યતાનું શહેર છે. સિંધુ ગુપ્ત ચૌલુકય મૈત્રક સિંધુ ગુપ્ત ચૌલુકય મૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP