Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
કનુ દેસાઈ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નાગરિકનાં મૂળભૂત હક્કોનાં રક્ષણની ફરજ કોની છે ?

રાજકીય પક્ષો
પોલીસ તંત્ર
ધારાસભા
ન્યાયતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"કાન કેવા” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ?

ધ્યાનથી સાંભળવું
કોઈની વાત ન સાંભળવી
કાન બુટી માટે વીંધવા
ધ્યાન દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

4% ઘટશે.
20% વધશે.
20% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP