Talati Practice MCQ Part - 9 સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ? ઉમાશંકર જોષી કનુ દેસાઈ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી કનુ દેસાઈ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ન્યુક્લિયર રીએક્ટરમાં મોડરેટર તરીકે ___ વપરાય છે. યુરેનિયમ કેડિયમ ભારે પાણી પ્લુટોનિયમ યુરેનિયમ કેડિયમ ભારે પાણી પ્લુટોનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ‘શાર્દૂલ વિક્રીડિત” છંદના ગણનું સૂત્ર દર્શાવો. ભ ર ભ ન ય ય ય મ મ ન ત ત ગા ગા મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા ભ ર ભ ન ય ય ય મ મ ન ત ત ગા ગા મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ટોળામાં જોવા મળતું કયું પ્રાણી ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન કરે છે ? નીલગાય દીપડો જરખ ભૂંડ નીલગાય દીપડો જરખ ભૂંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 1 કિલોગ્રામ ખાંડની કિંમત 17 રુપિયા હોય તો 100 ગ્રામની કિંમત કેટલા રુપિયા થાય ? 2.7 0.85 1.7 8.5 2.7 0.85 1.7 8.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રુધિરમાં ગ્લુકોઝની સામાન્ય માત્રા : 70-100 mg/dL 100 g/dL 38.5 mg/dL 200 mg/dL 70-100 mg/dL 100 g/dL 38.5 mg/dL 200 mg/dL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP