Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

ઉમાશંકર જોષી
કનુ દેસાઈ
રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

ગોદાવ૨ી
મહા નદી
પેરીયાર
કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

દ્વાશ્રય
દશમસ્કંધ
કૃષ્ણાવતાર
પંચીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આનંદ પોતાની પાસેની કુલ ૨કમનો ⅕ ભાગ અને રૂ. 10,000 રોકડા મોટા પુત્રને આપે છે, 3/10 ભાગ વચલા પુત્રને આપે છે અને બાકીનો ભાગ રૂ. 70,000 નાના પુત્રને આપે છે. આનંદ પાસે કુલ રકમ ___ હશે.

રૂ, 1,40,000
રૂ, 1,60,000
રૂ, 1,80,000
રૂ, 1,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP