Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

એક પણ નહીં
અમૃત ઘાયલ
રાજેન્દ્ર શાહ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ?

પાટલીપુત્ર
આમ્રપાલી
ઉજ્જૈન
વૈશાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'તાના રીરી' સંગીત મહોત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે ?

વિસનગર
ભાવનગર
વડોદરા
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
‘શાર્દૂલ વિક્રીડિત” છંદના ગણનું સૂત્ર દર્શાવો.

મ સ જ સ ત ત ગા
ભ ર ભ ન ય ય ય
મ મ ન ત ત ગા ગા
ય મ ન સ ભ લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP