ભારતનું બંધારણ (Constitution Of India)
દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ 239
અનુચ્છેદ 239(એ)
અનુચ્છેદ 239 (એબી)
અનુચ્છેદ 239 (એએ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિનો દરજજો.

ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી
હિન્દુઓ પૂરતો સીમિત છે
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે
હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ?

1-1-2011
1-4-2011
1-4-2010
1-1-2010

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP