ભારતનું બંધારણ (Constitution Of India)
અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ
આર્થિક પછાત વર્ગ
સામાજિક પછાત વર્ગ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ?

મુખ્ય પ્રધાન
રાજ્યપાલ
પ્રભારી મંત્રી
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ – 315
અનુચ્છેદ – 318
અનુચ્છેદ – 317
અનુચ્છેદ – 316

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

સંમિત નિધિ
કરમાંથી વસૂલાત
નાણાપંચ
આકસ્મિક નિધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાનને
રાજ્યનો પોતાનો અધિકાર છે.
સંસદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP