GPSC PI Prelim Exam Paper 03 January 2021 એક ટ્રેન 400 મીટર લાંબુ બોગદું પસાર કરવા માટે અડધી મીનીટનો સમય લે છે.જો ટ્રેનની લંબાઈ 100 મીટર હોય તો ટ્રેનની ઝડપ કેટલી હશે ? 60 કિમી/કલાક 58 કિમી/કલાક 55 કિમી/કલાક આપેલ પૈકી એક પણ નહીં 60 કિમી/કલાક 58 કિમી/કલાક 55 કિમી/કલાક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે ? EJO, TYD, INS, XCH, (?) NRW NSX MSX આપેલ પૈકી એક પણ નહીં NRW NSX MSX આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાતના 2019-20 ના અંદાજપત્રની "નલ સે જલ યોજના" બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ. 20,000 કરોડ આવનારા ત્રણ વર્ષો દરમિયાન ખર્ચ કરવામાં આવશે. 2019-20 માં આ યોજના હેઠળ રૂ. 45,00 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ. 20,000 કરોડ આવનારા ત્રણ વર્ષો દરમિયાન ખર્ચ કરવામાં આવશે. 2019-20 માં આ યોજના હેઠળ રૂ. 45,00 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતમાં વાણિજ્ય બેંકોના કાર્યોમાં ___ નો સમાવેશ થાય છે. આપેલ બંને ગ્રાહકો વતી શેર અને સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણ. વીલ(Will)ના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ગ્રાહકો વતી શેર અને સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણ. વીલ(Will)ના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જોડકા જોડો. a. સુરેશ્વર દેસાઈ હવેલીb. શાંતિદાસ દેસાઈ હવેલી c. ભિખારીદાસ હવેલી d. મેહરજી રાણી મેન્શન i. સુરત ii. ભરૂચ iii. અમદાવાદ iv. વડોદરા a-i, b-ii, c-iv, d-iii a-iv, b-iii, c-i, d-ii a-iv, b-iii, c-ii, d-i a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-iv, b-iii, c-i, d-ii a-iv, b-iii, c-ii, d-i a-i, b-ii, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણાનો વિરોધ કરવા માટે નીચેના પૈકી કોણે 1885માં મુંબઈ ખાતે 'સેવા સદન'ની સ્થાપના કરી ? બેહરમજી એમ. મલબારી શિવ નારાયણ અગ્નિહોત્રી બી.કે. જયકર આર.જી. ભંડારકર બેહરમજી એમ. મલબારી શિવ નારાયણ અગ્નિહોત્રી બી.કે. જયકર આર.જી. ભંડારકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP