ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે.

ખાનગીપણાનો સિદ્ધાંત
સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને
ચોક્કસતાનો સિદ્ધાંત
સમાનતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?

આર્થિક સુધારાઓ
આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો
સમાજવાદી સમાજરચના
જમીન સુધારણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે.

કોલ મની રેટ
આપેલ પૈકી એક પણ નહીં
રેપો રેટ
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ?

બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ
વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક
રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા
સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP