ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે.

ચોક્કસતાનો સિદ્ધાંત
સમાનતાનો સિદ્ધાંત
સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને
ખાનગીપણાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

વી. કે. આર. વી.રાવ
પી. સી. મહાલનોબીસ
એસ. ચક્રવર્તી
એ. કે. સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયું GST કાઉન્સિલ બાબતે સાચું છે ?

આપેલ પૈકી કોઇ નહી
આપેલ બંને
વડાપ્રધાન GST કાઉન્સિલના અધ્યક્ષ છે.
GST કાઉન્સિલ કેન્દ્ર તેમજ રાજ્યો બંનેને ભલામણો કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP