ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે. સમાનતાનો સિદ્ધાંત સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને ખાનગીપણાનો સિદ્ધાંત ચોક્કસતાનો સિદ્ધાંત સમાનતાનો સિદ્ધાંત સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને ખાનગીપણાનો સિદ્ધાંત ચોક્કસતાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચોથી પંચવર્ષીય યોજનાનો સમય ગાળો શું હતો ? 1950 - 1955 1951 - 1956 1969 - 1974 2002 - 2007 1950 - 1955 1951 - 1956 1969 - 1974 2002 - 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભીલાઈ, દુર્ગાપુર અને રૂરકેલાના સ્ટીલ પ્લાન્ટની કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન સ્થાપના થઇ હતી ? પહેલી બીજી ત્રીજી ચોથી પહેલી બીજી ત્રીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ? રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO) આપેલ પૈકી એક પણ નહીં નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO) રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO) આપેલ પૈકી એક પણ નહીં નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ? બેનેગલ રામારાવ ઓસ્બોર્ન સ્મિથ જેમ્સ ટેઈલર સી.ડી. દેશમુખ બેનેગલ રામારાવ ઓસ્બોર્ન સ્મિથ જેમ્સ ટેઈલર સી.ડી. દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ? રાષ્ટ્રીય વિકાસ પરિષદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સંઘ લોક સેવા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સંઘ લોક સેવા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP