ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા કિસ્સામાં વેરાનો બોજો ખસેડી શકાય ? સીધા વેરા એસ્ટેટ ડ્યુટી (કર) આડકતરા વેરા સંપત્તિ વેરા સીધા વેરા એસ્ટેટ ડ્યુટી (કર) આડકતરા વેરા સંપત્તિ વેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ? 1. કુપોષણથી પીડાતી વસ્તી 2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર 5. ગરીબી રેખા નીચે જીવતા લોકો 1,2,3 અને 4 1,2 અને 3 1,2,3,4 અને 5 2,3,4 અને 5 1,2,3 અને 4 1,2 અને 3 1,2,3,4 અને 5 2,3,4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી, અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા ક્યારે શરૂ થઈ હતી ? 1853 1951 1921 1909 1853 1951 1921 1909 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? નાણામંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ નાણામંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 5 વર્ષમાં ઉભું કરવાનું થતું યાત્રીઓની સલામતી માટેનું સમર્પિત રેલવે સલામતી ફંડનું શું નામ આપવામાં આવ્યું છે ? રેલ સલામતી રીઝર્વ ફંડ રેલવે અકસ્માત શમન ફંડ રેલ સુરક્ષા અર્થ કોશ રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોશ રેલ સલામતી રીઝર્વ ફંડ રેલવે અકસ્માત શમન ફંડ રેલ સુરક્ષા અર્થ કોશ રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી આપનાવવામાં આવેલ ? ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન ગોરવાલા રિપોર્ટ આપેલ પૈકી એક પણ નહીં ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન ગોરવાલા રિપોર્ટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP