ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા ?

ચોથી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
નવમી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે.

રેપો રેટ
રિવર્સ રેપો રેટ
આપેલ પૈકી એક પણ નહીં
કોલ મની રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP