ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો તદ્વિત પ્રત્યયનો પ્રકાર નથી ?

કર્તુંવાચક
લઘુતાવાચક
ન્યૂનતાવાચક
સ્વામિત્વવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આકાંશાથી સાવરે પડી જવાયું.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય બનાવો.

આકાંશા સવારે પડી ગઈ.
આકાંશાને પડવું હતું.
કર્મણિ વાક્ય ન બને.
આકાંશા સવારે પડશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મે પાઠ વાંચ્યો - આ વાક્યનું પ્રેરક વાક્ય લખો.

મે શિક્ષકને પાઠ વંચાવ્યો
મારા વડે પાઠ વંચાવ્યો
મારાથી પાઠ વંચાવ્યો
શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP