ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ?

નાણાપંચ
લોક સેવા આયોગ
પ્લાનિંગ કમિશન
ભારતનું ચૂંટણી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ?

ગાડગીલ યોજના
આપેલ પૈકી કોઈ નહીં
સેન યોજના
મહેલનોબિસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.
બજારમાં તરલતા ઘટે છે.
બજારમાં તરલતા વધે છે.
બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારી વિત્તને શું કહેવાય છે ?

જાહેર વિત્ત
આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રીય વિત્ત
ખાનગી વિત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP