ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ?

નાણાપંચ
ભારતનું ચૂંટણી પંચ
પ્લાનિંગ કમિશન
લોક સેવા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે ?

રિજિયોનલ રૂરલ બેંકો
રાજ્યની સહકારી બેંકો
આપેલ તમામ
કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

નાણા મંત્રાલય, ભારત સરકાર
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર
ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ?

લોકસભાના સ્પીકર
કેબિનેટ સચિવ
આર.બી.આઈ.ના ગવર્નર
નાણા મંત્રાલયના સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
5 વર્ષમાં ઉભું કરવાનું થતું યાત્રીઓની સલામતી માટેનું સમર્પિત રેલવે સલામતી ફંડનું શું નામ આપવામાં આવ્યું છે ?

રેલ સુરક્ષા અર્થ કોશ
રેલ સલામતી રીઝર્વ ફંડ
રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોશ
રેલવે અકસ્માત શમન ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP