ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ?

પ્લાનિંગ કમિશન
નાણાપંચ
ભારતનું ચૂંટણી પંચ
લોક સેવા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ?

વિત્તક્રાંતિ
સમૂળીક્રાંતિ
ક્રાંતિ
અર્થક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ?

પ્રથમ
ત્રીજી
સાતમી
પાંચમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP