ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

વર્ગીસ કુરિયન
એમ.એસ. સ્વામીનાથન
હીરાલાલ ચૌધરી
શામળભાઈ ખારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

તરલતા ઉપર કોઇ અસર થતી નથી.
બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.
લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
POS સ્વાઈપ મશીન કે જેની કેશ લેસ વ્યવહારો માટે ઉપયોગ થાય છે તેમાં POSનું પૂરું નામ શું છે ?

પોઇન્ટ ઓફ સેલ
પી ઓરિએન્ટેડ સિસ્ટમ
પરમેનેન્ટ ઓપ્શન સિસ્ટમ
પોઇન્ટ ઓફ સેવિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

જગદીશ ભગવતી
જોન મીરાન્ડ કેઈન્સ
એ.સી. પીગુ
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP