ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે? હીરાલાલ ચૌધરી શામળભાઈ ખારવા એમ.એસ. સ્વામીનાથન વર્ગીસ કુરિયન હીરાલાલ ચૌધરી શામળભાઈ ખારવા એમ.એસ. સ્વામીનાથન વર્ગીસ કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ? બારમી અગિયારમી નવમી દસમી બારમી અગિયારમી નવમી દસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા શહેરમાં ઇલેક્ટ્રોનિક સીટી વિસ્તાર હબ આવે છે ? મુંબઈ પુણે બેંગલુરુ ગુરુગ્રામ મુંબઈ પુણે બેંગલુરુ ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ? ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે. વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી. સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે. વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી. સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? એ.સી. પીગુ જોન મીરાન્ડ કેઈન્સ જગદીશ ભગવતી અમર્ત્ય સેન એ.સી. પીગુ જોન મીરાન્ડ કેઈન્સ જગદીશ ભગવતી અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ? આર્થિક સુધારાઓ જમીન સુધારણા સમાજવાદી સમાજરચના આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો આર્થિક સુધારાઓ જમીન સુધારણા સમાજવાદી સમાજરચના આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP