ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

શામળભાઈ ખારવા
હીરાલાલ ચૌધરી
એમ.એસ. સ્વામીનાથન
વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કથા અર્થવ્યવસ્થાના પ્રકાર છે ?

આપેલ બંને
એક પણ નહીં
મૂડીવાદી અર્થવ્યવસ્થા
સમાજવાદી અર્થવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ?

લોકસભાના સ્પીકર
કેબિનેટ સચિવ
આર.બી.આઈ.ના ગવર્નર
નાણા મંત્રાલયના સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ?

સમૂળીક્રાંતિ
ક્રાંતિ
વિત્તક્રાંતિ
અર્થક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP