ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

એમ.એસ. સ્વામીનાથન
શામળભાઈ ખારવા
હીરાલાલ ચૌધરી
વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ?

રાજકોષીય નીતિ
વિત્ત નીતિ
વાણિજિયક નીતિ
નાણાકીય નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં :

નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે.
માત્ર આયાત થાય છે.
ન તો નિકાસ કે ન તો આયાત થાય છે.
નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનો મોટાભાગનો વિદેશ વ્યાપાર કયા માર્ગો દ્વારા સંચાલિત છે ?

જમીન અને સમૃદ્ધ દ્વારા
સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા
સમુદ્ર દ્વારા
જમીન અને હવાઈ માર્ગ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP