ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે? શામળભાઈ ખારવા વર્ગીસ કુરિયન હીરાલાલ ચૌધરી એમ.એસ. સ્વામીનાથન શામળભાઈ ખારવા વર્ગીસ કુરિયન હીરાલાલ ચૌધરી એમ.એસ. સ્વામીનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? રિકરીંગ ખાતું કરન્ટ ખાતું બાંધી મુદત ખાતું સેવિંગ્સ ખાતું રિકરીંગ ખાતું કરન્ટ ખાતું બાંધી મુદત ખાતું સેવિંગ્સ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ? રેપો રેટ રિવર્સ રેપો રેટ કેશ રિઝર્વ રેશિયો રેપો અને રિવર્સ રેપોરેટ બંને રેપો રેટ રિવર્સ રેપો રેટ કેશ રિઝર્વ રેશિયો રેપો અને રિવર્સ રેપોરેટ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ? ભગવતી સમિતિ આબિદ હુસૈન સમિતિ રાજા ચેલૈયાહ સમિતિ નરસિંહમ્ સમિતિ ભગવતી સમિતિ આબિદ હુસૈન સમિતિ રાજા ચેલૈયાહ સમિતિ નરસિંહમ્ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) FEMA નું આખું સ્વરૂપ શું છે ? Free exchange of money assets Foreign exchange money act Free exchange Money assets Foreign exchange management act Free exchange of money assets Foreign exchange money act Free exchange Money assets Foreign exchange management act ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ? બેંક રેટ નૈતિક શાસન માર્જિન પદ્ધતિ કરવેરા બેંક રેટ નૈતિક શાસન માર્જિન પદ્ધતિ કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP