ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે? વર્ગીસ કુરિયન શામળભાઈ ખારવા એમ.એસ. સ્વામીનાથન હીરાલાલ ચૌધરી વર્ગીસ કુરિયન શામળભાઈ ખારવા એમ.એસ. સ્વામીનાથન હીરાલાલ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગ ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-1-2015 તા. 1-4-2015 તા. 1-6-2015 તા. 1-5-2015 તા. 1-1-2015 તા. 1-4-2015 તા. 1-6-2015 તા. 1-5-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ? જવાહરલાલ નહેરૂ આઈ. જી. પટેલ ડૉ. બી. આર. આંબેડકર દાદાભાઈ નવરોજી જવાહરલાલ નહેરૂ આઈ. જી. પટેલ ડૉ. બી. આર. આંબેડકર દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2300,2000 2000,1800 2400, 2100 2000,1900 2300,2000 2000,1800 2400, 2100 2000,1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આમાંનો કયો ટેક્સ રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવે છે ? ઓકટ્રોય સર્વિસ ટેક્સ એસ્ટેટ ડ્યુટી આવકવેરો ઓકટ્રોય સર્વિસ ટેક્સ એસ્ટેટ ડ્યુટી આવકવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP