ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે? એમ.એસ. સ્વામીનાથન હીરાલાલ ચૌધરી વર્ગીસ કુરિયન શામળભાઈ ખારવા એમ.એસ. સ્વામીનાથન હીરાલાલ ચૌધરી વર્ગીસ કુરિયન શામળભાઈ ખારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની કઈ પંચવર્ષીય યોજના પ્રો.પી.સી. મહાલનોબીસ મોડેલ પર આધારિત હતી ? બીજી પહેલી પાંચમી ત્રીજી બીજી પહેલી પાંચમી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ? વિત્ત નીતિ રાજકોષીય નીતિ વાણિજિયક નીતિ નાણાકીય નીતિ વિત્ત નીતિ રાજકોષીય નીતિ વાણિજિયક નીતિ નાણાકીય નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? અમર્ત્ય સેન જોન મીરાન્ડ કેઈન્સ એ.સી. પીગુ જગદીશ ભગવતી અમર્ત્ય સેન જોન મીરાન્ડ કેઈન્સ એ.સી. પીગુ જગદીશ ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા આર્થિક વૃદ્ધિના માપદંડ છે ?1. કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)2. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)3. માનવ વિકાસ સૂચકાંક (HDI)4. ચોખ્ખુ રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)5. જાતીય વિકાસ સૂચકાંક (GDI) 1, 2, 4 આપેલ તમામ 1, 2 1, 2, 3 અને 5 1, 2, 4 આપેલ તમામ 1, 2 1, 2, 3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ? ઉપભોગ ખર્ચ બેરોજગારી આવક સંપત્તિ ઉપભોગ ખર્ચ બેરોજગારી આવક સંપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP