Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.
કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?

8 ઓગસ્ટ, 1942
26 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP