ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

જગદીશ ભગવતી
જોન મીરાન્ડ કેઈન્સ
અમર્ત્ય સેન
એ.સી. પીગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા'ને રાષ્ટ્રીયકરણ બાદ કયા નામથી ઓળખવામાં આવે છે ?

બેન્ક ઓફ ઇન્ડિયા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ઇન્ડિયન બેંક
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?

8મી નવેમ્બર, 2016
8મી ઓક્ટોબર, 2016
8મી ડિસેમ્બર, 2016
31મી ડિસેમ્બર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ?

રેપો અને રિવર્સ રેપોરેટ બંને
રેપો રેટ
રિવર્સ રેપો રેટ
કેશ રિઝર્વ રેશિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP