ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ?

2/3 બહુમતીથી
સાદી બહુમતિથી
2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે ?

માન. રાજ્યપાલશ્રી
માન. વડાપ્રધાનશ્રી
માન. ઉપરાષ્ટ્રપતિશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

સ્પીકર
મુખ્ય પ્રધાન
મુખ્ય સચીવશ્રી
સંસદીય સચીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP