ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ?

સાદી બહુમતિથી
2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી
આપેલ તમામ
2/3 બહુમતીથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ?

અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર
અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો
અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ?

રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
વડાપ્રધાન
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ – VI
પરિશિષ્ટ – VII
પરિશિષ્ટ - IX
પરિશિષ્ટ - V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્રોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP