ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ?

2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી
આપેલ તમામ
2/3 બહુમતીથી
સાદી બહુમતિથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ?

નાણાકીય ખરડો
વિશેષ ખરડો
બંધારણીય ખરડો
પ્રશાસકીય ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 333 – ડ
આર્ટિકલ - 337 - અ
આર્ટિકલ – 336 – બ
આર્ટિકલ – 338 - ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ?

વડાપ્રધાનને
રાજ્યનો પોતાનો અધિકાર છે.
સંસદને
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ?

બોમ્બે ઉચ્ચ ન્યાયાલય
મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય
કલકતા ઉચ્ચ ન્યાયાલય
કેરલ ઉચ્ચ ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP