ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? સાદી બહુમતિથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી આપેલ તમામ 2/3 બહુમતીથી સાદી બહુમતિથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી આપેલ તમામ 2/3 બહુમતીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલને તેમની નિમણુકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાષ્ટ્રપતિ રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) રાષ્ટ્રપતિ રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ? વડાપ્રધાનના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના રાષ્ટ્રપતિના વડાપ્રધાનના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના રાષ્ટ્રપતિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પંચ નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) J.V.P. સમિતિની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ. 1956 ઈ.સ. 1960 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1956 ઈ.સ. 1960 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP