ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ?

સાદી બહુમતિથી
2/3 બહુમતીથી
આપેલ તમામ
2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
સંસદ
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ?

6 અઠવાડિયાના અંતે
6 મહિનાના અંતે
3 મહિનાના અંતે
3 અઠવાડિયાના અંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP