ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

મતદાનની તારીખના બે દિવસ અગાઉથી
જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી
ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષનું નામ જણાવો.

હુકમસિંહ ભટીન્ડા
એમ. એ. આયંગર
એસ. વી. ક્રિશ્નમૂર્તિ
પી. જી. માવલંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP