ભારતનું બંધારણ (Constitution Of India)
ક્રોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ?

અનુચ્છેદ -164(1-અ)
અનુચ્છેદ -165(1-અ)
અનુચ્છેદ -163(1-અ)
અનુચ્છેદ -166(1-અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે ?

અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 17
અનુચ્છેદ - 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP