Talati Practice MCQ Part - 2
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

17
15
18
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

ઝીંક ફોસ્ફાઈડ
પોલિએમાઈડ
ટેફલોન
રોલ્ડ ગોલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જ્યાં જ્યાં ભાષા હોય ત્યાં ત્યાં હોય જ ___

પ્રત્યાપન
શબ્દો
હાવભાવ
વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?

હમીદ અન્સારી
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન
ગોપાલાચારી
રાજેન્દ્રશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP