GPSC PI Prelim Exam Paper 03 January 2021 તેલાવ માતાનો મેળો ક્યાં ભરાય છે ? ડાંગ બારાવાડ મેવાસ પાલ ડાંગ બારાવાડ મેવાસ પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ન્યુક્લિયર રિએક્ટર અને અણુબોમ્બ વચ્ચે તફાવત એ છે કે - આપેલ પૈકી એક પણ નહીં ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન (ક્રિયા શ્રૃંખલા) થતી નથી જ્યારે અણુ બોમ્બમાં થાય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન નિયંત્રિત હોય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએકશન નિયંત્રિત હોતી નથી. આપેલ પૈકી એક પણ નહીં ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન (ક્રિયા શ્રૃંખલા) થતી નથી જ્યારે અણુ બોમ્બમાં થાય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન નિયંત્રિત હોય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએકશન નિયંત્રિત હોતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતીય નાણાકીય વ્યવસ્થામાં (Indian Financial System)અનુદાન બાબતે નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વધારાનું અનુદાન : ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન જ્યારે કોઈ નવી સેવા માટે વધારાના ખર્ચ બાબતે જરૂરિયાત ઉભી થઈ હોય ત્યારે મંજૂર કરવામાં આવે છે. પૂરક અનુદાન : જ્યારે જે તે વર્ષ માટે સંસદ દ્વારા કોઈ એક સેવા માટે ફાળવવામાં આવેલ રકમ એ અપૂરતી હોય ત્યારે આ અનુદાન મંજૂર કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વધારાનું અનુદાન : ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન જ્યારે કોઈ નવી સેવા માટે વધારાના ખર્ચ બાબતે જરૂરિયાત ઉભી થઈ હોય ત્યારે મંજૂર કરવામાં આવે છે. પૂરક અનુદાન : જ્યારે જે તે વર્ષ માટે સંસદ દ્વારા કોઈ એક સેવા માટે ફાળવવામાં આવેલ રકમ એ અપૂરતી હોય ત્યારે આ અનુદાન મંજૂર કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઇ રહી છે તો નીચેના પૈકી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે ? i. એશિયાઇ સિંહii. કળણનો મગર iii. જંગલી સૂવરiv. વાનર ફક્ત ii અને iii ફક્ત i,ii અને iii i,ii,iii અને iv ફક્ત ii અને iv ફક્ત ii અને iii ફક્ત i,ii અને iii i,ii,iii અને iv ફક્ત ii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 અનુચ્છેદ 371 અંતર્ગત રાજ્યના વિશિષ્ટ વિકાસ બોર્ડ અંતર્ગત નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં નથી ? આપેલ બંને આ બોર્ડના અહેવાલોએ પ્રત્યેક વર્ષે સંસદ સમક્ષ રજૂ કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આ અનુચ્છેદ હેઠળ વિદર્ભ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલાયદા વિકાસ બોર્ડ છે. આપેલ બંને આ બોર્ડના અહેવાલોએ પ્રત્યેક વર્ષે સંસદ સમક્ષ રજૂ કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આ અનુચ્છેદ હેઠળ વિદર્ભ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલાયદા વિકાસ બોર્ડ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણાનો વિરોધ કરવા માટે નીચેના પૈકી કોણે 1885માં મુંબઈ ખાતે 'સેવા સદન'ની સ્થાપના કરી ? આર.જી. ભંડારકર બેહરમજી એમ. મલબારી બી.કે. જયકર શિવ નારાયણ અગ્નિહોત્રી આર.જી. ભંડારકર બેહરમજી એમ. મલબારી બી.કે. જયકર શિવ નારાયણ અગ્નિહોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP