ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

માનવસેવા એ જ પ્રભુસેવા
નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?
હું માનવી માનવ થાઉ તો ઘણું
સારા અક્ષર કેળવણીની નિશાની છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ

ખૂબ જ નજીક હોવું
મામાના ઘેર મોજ મસ્તી
આંખોની સામે હોવું
વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP