કાયદો (Law) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 489 1 થી 511 1 થી 598 1 થી 623 1 થી 489 1 થી 511 1 થી 598 1 થી 623 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સૌપ્રથમ કયા વર્ષે ભારતીય ફોજદારી ધારો 1860 નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો ? 1837 1826 1847 1839 1837 1826 1847 1839 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ? 4 2 3 5 4 2 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ? સી.આર.પી.સી. કલમ -25 સી.આર.પી.સી. કલમ -1 સી.આર.પી.સી. કલમ -125 સી.આર.પી.સી. કલમ -13 સી.આર.પી.સી. કલમ -25 સી.આર.પી.સી. કલમ -1 સી.આર.પી.સી. કલમ -125 સી.આર.પી.સી. કલમ -13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? 299 301 302 300 299 301 302 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC-498 A મુજબ ત્રાસ એટલે પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP