કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

બે
સાત
ત્રણ
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી" માં ન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ?

આઠ
સાત
પાંચ
નવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ઇન્ડિયન પીનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ?

આપઘાતની કોશિષ
ખૂન કરવાની કોશીષ
ગુનાહિત મનુષ્યવધની કોશિષ
આપઘાતનું દુષ્પ્રેરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ફરિયાદ (FIR)ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?

વિનામૂલ્યે
રૂ. 20
રૂ. 100
રૂ. 50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
IPC મુજબ

ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં
ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે
ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી
ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP