સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો દ્વિપદી વિતરણમાં મધ્યમ અને વિચરણનો સરવાળો 5 અને તફાવત 1 હોય તો તેના પ્રાચલો મેળવો. n=25,p=1/5 n=9,p=2/3 n=9,p=1/3 n=25,p=4/5 n=25,p=1/5 n=9,p=2/3 n=9,p=1/3 n=25,p=4/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માસ્લોનાં અભિગમ મુજબ જરૂરિયાતોનો અધિક્રમ ___ છે. સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત શારીરિક જરૂરિયાતો, સલામતી જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, આત્મસિદ્ધિની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત શારીરિક જરૂરિયાતો, સલામતી જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, આત્મસિદ્ધિની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત સલામતી જરૂરિયાતો, શારીરિક જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ વસ્તુનો "પ્રત્યક્ષ માલસામાન પડતરમાં સમાવેશ થતો નથી ? ફર્નિચર માટે વપરાતું લાકડું કાપડની મિલમાં વપરાતું કોટન તૈયાર કપડાં સીવવામાં વપરાતો દોરો સીંગતેલ માટે વપરાતી મગફળી ફર્નિચર માટે વપરાતું લાકડું કાપડની મિલમાં વપરાતું કોટન તૈયાર કપડાં સીવવામાં વપરાતો દોરો સીંગતેલ માટે વપરાતી મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપારની નાણાકીય જરૂરિયાતો માટે ___ બેંકની સ્થાપના કરવામાં આવી. HDFC IDBI ICICI EXIM HDFC IDBI ICICI EXIM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ એક ધંધાકીય એકમનાં સભ્ય દ્વારા બીજા સભ્યને ‘‘અર્થ અને સમજ''ને લગતી માહિતી પૂરી પાડવાનો રસ્તો છે. દોરવણી સંસ્કાર સંચાર દોરી સંચાર માહિતી સંચાર દોરવણી સંસ્કાર સંચાર દોરી સંચાર માહિતી સંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ‘આંતરિક અંકુશ’નું લક્ષણ નથી. એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે. તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે. કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે. સમયની બચત થતી નથી. એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે. તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે. કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે. સમયની બચત થતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP