સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો દ્વિપદી વિતરણમાં મધ્યમ અને વિચરણનો સરવાળો 5 અને તફાવત 1 હોય તો તેના પ્રાચલો મેળવો. n=25,p=1/5 n=9,p=1/3 n=25,p=4/5 n=9,p=2/3 n=25,p=1/5 n=9,p=1/3 n=25,p=4/5 n=9,p=2/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની એક્ટ મુજબ બાંયધરી દલાલોને વધુમાં વધુ શેર પર કેટલા ટકા બાંયધરી કમિશન આપી શકાય ? 4% 3% 2.5% 5% 4% 3% 2.5% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 100નો એવા શેરદીઠ ₹ 140 લેખે બહાર પાડેલા ઈક્વિટી શેર પર બાંયધરી દલાલને ચૂકવવાપાત્ર બાંયધરી કમિશન ___ ₹ 3.5 ₹ 5 ₹ 2.5 ₹ 7 ₹ 3.5 ₹ 5 ₹ 2.5 ₹ 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાવહીમાં તૈયાર કરેલા ખાતાના સરવાળાની ભૂલ એ ___ ભૂલ છે. ગેરરજૂઆત વિસરચૂક નીતિઓના અમલ ગાણિતીક ગેરરજૂઆત વિસરચૂક નીતિઓના અમલ ગાણિતીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારત સિવાય બીજા કયા દેશે બેવડા માલ અને સેવા કરને અપનાવ્યો છે ? યુકે અમેરિકા યુએઈ કેનેડા યુકે અમેરિકા યુએઈ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ? આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP