Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

રા.વિ. પાઠક
રણછોડલાલ છોટાલાલ પરીખ
કનૈયાલાલ મુનશી
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહીસાગરનું મુખ્ય મથક કયું છે ?

કડાણા
વીરપુર
લુણાવાડા
બાલાસિનોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હ્યુ—એન—ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ?

ઈ.સ. 629-645
ઈ.સ. 690-735
ઈ.સ. 729-645
ઈ.સ. 645-729

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કોણ તબલાવાદક નથી ?

અલ્લારખા
ફૈયાઝ ખા
રોનુ મજમુદાર
ઝાકીર હુસૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ?

સંસ્કૃત
ગુજરાતી
હિન્દી
મરાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP