Talati Practice MCQ Part - 5 લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ ૩ આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ 0 આવે છે. તો તે સંખ્યા કઈ ? 1646 5363 1683 2523 1646 5363 1683 2523 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ...... રા.વિ.પાઠક ક.મા.મુનશી બ.ક.ઠાકોર ચંદ્રકાંત બક્ષી રા.વિ.પાઠક ક.મા.મુનશી બ.ક.ઠાકોર ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જો SIRને PSPIPR વડે દર્શાવીએ તો MANને કઈ રીતે દર્શાવાય ? MPANP PMANP PMPAPN NANP MPANP PMANP PMPAPN NANP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ખોટી સંધી જણાવો. યથા + ઈષ્ટ = યથેષ્ટ ભાનુ + ઉદય = ભાનૂદય સુ + ઉક્તિ = સૂક્તિ લોક + આપવાદ = લોકપવાદ યથા + ઈષ્ટ = યથેષ્ટ ભાનુ + ઉદય = ભાનૂદય સુ + ઉક્તિ = સૂક્તિ લોક + આપવાદ = લોકપવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘સ્વતંત્રતા ! સ્વતંત્રતા ! રહો દિલે તું મૂર્તિમંત’ કયા કવિની જાણીતી પંક્તિ છે ? ચં. ચી. મહેતા બિસ્મિલ જયંતી દલાલ ગાંધીજી ચં. ચી. મહેતા બિસ્મિલ જયંતી દલાલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'રાજમહેલ' શબ્દનો સમાસ દર્શાવો. મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP